Gujarat24  /  

રાજકોટમાં તનિષ્ક જ્વેલર્સના સ્ટોર મેનેજરે 17 લાખની કરી ઉચાપત, તનિષ્ક જ્વેલર્સે કાઢી મૂકી ગ્રાહકના રૂપિયા ચૂકવ્યા

રાજકોટના 150 ફૂટરીંગ રોડ ઉપર આવેલા તનિષ્ક જવેલર્સના શો-રૂમના સ્ટોર મેનેજર નિલેષ ઘઘડાએ ગ્રાહકે દાગીના ખરીદવા માટે આપેલા રૂપિયા 17 લાખ ઓળવી ગયા હતા. બાદમાં તેને સ્ટોર મેનેજરને નોકરીમાંથી છૂટા કરી દૂઈ ગ્રાહકને સંપુર્ણ વળતર ચુકવી દેવામાં આવ્યું હોવાનું તનિષ્ક જવેલર્સ દ્વારા જણાવાયું છે. રાજકોટ તાલુકા પોલીસમાં સ્ટોર મેનેજર નિલેષ ઘુઘડા સામે નોંધાયેલી ફરિયાદના સંદર્ભના…

Read More