Gujarat24  /  

રથયાત્રા 2025: ગોંદિયા અને ખુર્દા રોડ વચ્ચે જગન્નાથ ભક્તો માટે વિશેષ ટ્રેન

જગન્નાથ રથયાત્રા 2025: છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાંથી પુરીની યાત્રા કરતા યાત્રાળુઓ માટે આ વિશેષ ટ્રેન સેવા ખૂબ જ મદદરૂપ સાબિત થશે . ભારતીય રેલવે ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં સામેલ થનારા શ્રદ્ધાળુઓ માટે એક ખાસ ટ્રેન ચલાવશે.સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે (એસઈસીઆર)એ ગોંદિયા (મહારાષ્ટ્ર) અને ખુર્દા રોડ (ઓડિશા) વચ્ચે વિશેષ ટ્રેન સેવાની જાહેરાત કરી છે….

Read More