Gujarat24  /  

આ વર્ષે કેનેડામાં નવરાત્રી કાર્યક્રમમાં સિંગર સાગર પટેલ ધૂમ મચાવશે, લાયટો ઈમિગ્રેશન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કરશે મા ઉમિયાના મંદિરનું નિર્માણ

કહેવાય છે ને કે એક ગુજરાતી ક્યાંય પાછો ના પડે…. અત્યારે ગુજરાતીઓ દરેક ક્ષેત્રે અને દેશ- વિદેશમાં ડંકો વગાડી રહ્યાં છે. ત્યારે એકે ગર્વની વાત કહી શકાય કે આપણા ગુજરાતના નરેન્દ્ર પટેલ (ચેરમેન, લાયટો ઈમિગ્રેશન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ) અને પ્રખ્યાત સિંગર સાગર પટેલ કેનેડામાં ઉમિયા માતાના મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યાં છે. આ આધ્યાત્મિક પહેલની…

Read More