Gujarat24  /  

Junagadh: મહેશગીરીએ સાધુતાને કલંક લાગે એવા આક્ષેપ કર્યા, દારુ, મુજરા અને કેક પાર્ટીના વીડિયો મીડિયા સમક્ષ રજૂ કર્યા

Junagadh News: ભવનાથની પવિત્ર ભૂમિમાં એટલી હદે ગોરખ ધંધા ચાલે છે કે લોકોનું માથું શરમથી ઝુકી જાય. શિવરાત્રીના મેળામાં ભવનાથ તળેટીમાં હરીગીરીના ચેલાચપાટાને ત્યાં મુજરા થઈ રહ્યા હોવાનો, જુના અખાડામાંથી વેશ્યા ઝડપાઈ હોવાનો, અખાડામાં જ દારૂની પાર્ટી કરનારાઓને પકડ્યા હોવાનો, સાધુઓ કેક કાપી પાર્ટીઓ કરી રહ્યા હોવાના વિડીયો મહેશગીરીએ જાહેર કરી ગોરખધંધાઓને ખુલ્લા પાડતા ચકચાર…

Read More

Maha Kumbh Mela 2025: મહાકુંભમાં અત્યાર સુધીમાં 13.21 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી મહાકુંભનો નજારો

Prayagraj Maha Kumbh Mela 2025: મહાકુંભમાં અત્યાર સુધીમાં 13.21 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સંગમમાં ડુબકી લગાવી ચૂક્યા છે. રવિવારે પ્રજાસત્તાક દિને 1.74 કરોડ શ્રદ્ધચ્છુઓએ આસ્થાની ડુબકી લગાવી હતી. કાલે 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા પુર્વે જ પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓનો મહેરામણ ઊમટી પડ્યો છે. મૌની અમાવસ્યા પર સંગમમાં અંદાજે 10 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરશે. મહત્ત્વનું છે કે,…

Read More