
વડતાલધામ દ્રિશતાબ્દીના ઉપલક્ષમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્રિય 125 કિલો સુખડીના પ્રસાદનો અન્નકુટ અન્નકુટ ધરાવાયો
Sarangpur Hanuman Photos: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી તારીખ 01-06-2024ને શનિવારના રોજ સવારે 5:30 વાગ્યે મંગળા આરતી તથા સવારે 7.00 વાગ્યે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મહત્ત્વનું છે કે, આજે હનુમાનજીને 125…