
યુદ્ધવિરામ કે યુદ્ધવિરામ નહીં? ઈરાનના તાજેતરના મિસાઈલ હુમલામાં ઈઝરાયલના 6 લોકોના મોત શું ફરીથી યુદ્ધ ફાટી નીકળશે?
યુદ્ધવિરામ લાગુ થયા બાદ ઈરાનના હુમલા દર્શાવે છે કે,તે છેલ્લા શ્વાસ સુધી યુદ્ધ લડવાની તાકાત બતાવવા માગે છે.સાથે જ તાજેતરના હુમલા પણ અમેરિકા માટે એક સંદેશ છે કે ઇરાન કોઇના પણ દબાણમાં આવીને યુદ્ધવિરામ સ્વીકારશે નહીં,પછી ભલેને તે કોઇ ત્રીજા દેશ દ્વારા લાદવામાં આવે.ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે 12 દિવસના યુદ્ધની જાહેરાત થઈ ગઈ છે.અમેરિકી રાષ્ટ્રપતિ…