Gujarat24  /  

રાજનાથ સિંહે ભુજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી, કહ્યું: ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી, જરૂર પડશે તો સંપૂર્ણ ચિત્ર બતાવીશું

16 મે, 2025ના રોજ ગુજરાતના ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે વાયુસેનાના સૈનિકોને સંબોધતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, “આતંકવાદ સામે ભારતની લડાઈ ફક્ત સુરક્ષાનો વિષય નથી, તે હવે રાષ્ટ્રીય સંરક્ષણ સિદ્ધાંતનો એક ભાગ બની ગઈ છે અને અમે આ હાઇબ્રિડ અને પ્રોક્સી યુદ્ધને જડમૂળથી ઉખાડી નાખીશું.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન યુદ્ધવિરામનો અર્થ…

Read More

કૈલાશ માનસરોવર યાત્રા કરવા થઈ જાવ તૈયાર, દિલ્હી-બેઈજિંગની સીધી ફ્લાઈટ આ વર્ષે ફરી શરૂ થશે, જાણો કેટલું હશે ભાડું

Kailash Mansarovar Yatra 2025: ભારત અને ચીને કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો અને બંને દેશો વચ્ચે સીધી ફ્લાઈટો ઓપરેટ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ બંને દેશોએ કૈલાશ માનસરોવર યાત્રા આ વર્ષે ઉનાળામાં પુનઃ શરૂ કરવાનું નક્કી કર્યું છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે…

Read More