Gujarat24  /  

Ahmedabad: AMC 9 વોર્ડના પ્લોટની કરશે ઈ-હરાજી, જાણો વોર્ડ મુજબ પ્લોટનો ભાવ, આ તારીખ સુધી કરાવી શકાશે રજિસ્ટ્રેશન

Ahmedabad News: AMC દ્વારા શહેરનાં SG હાઇવે પર સિંધુભવન રોડ, મોટેરા, થલતેજ, શીલજ, વટવા અને નિકોલ સહિતના વિસ્તારોમાં આવેલા રેસીડેન્સિયલ અને કોમર્શિયલ હેતુ માટેના 9 પ્લોટ હરાજીથી વેચવાનું નક્કી કર્યું છે. તારીખ 19 અને તારીખ 20 મેના રોજ 9 પ્લોટના ઈ ઓક્શન મારફતે અંદાજે રૂપિયા 1000 કરોડ એકત્રિત કરવાની ધારણા છે. આ પ્લોટોની હરાજીમાં રસ…

Read More

UCC Implementation in Gujarat: CM ભૂપેન્દ્ર પટેલે UCC માટે 5 સભ્યોની સમિતિની જાહેરાત કરી, સમિતિ પોતાનો અહેવાલ 45 દિવસમાં સરકારને સોંપશે

UCC Implementation: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ નાગરિકોને સમાન હક માટે સમાન નાગરિક ધારો-યુનિફોર્મ સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કરેલો છે. તદઅનુસાર, ગુજરાત રાજ્યમાં વસતા બધા જ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા પાંચ સભ્યોની સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે. સમાચારથી અપડેટ…

Read More

Junagadh: મહેશગીરીએ સાધુતાને કલંક લાગે એવા આક્ષેપ કર્યા, દારુ, મુજરા અને કેક પાર્ટીના વીડિયો મીડિયા સમક્ષ રજૂ કર્યા

Junagadh News: ભવનાથની પવિત્ર ભૂમિમાં એટલી હદે ગોરખ ધંધા ચાલે છે કે લોકોનું માથું શરમથી ઝુકી જાય. શિવરાત્રીના મેળામાં ભવનાથ તળેટીમાં હરીગીરીના ચેલાચપાટાને ત્યાં મુજરા થઈ રહ્યા હોવાનો, જુના અખાડામાંથી વેશ્યા ઝડપાઈ હોવાનો, અખાડામાં જ દારૂની પાર્ટી કરનારાઓને પકડ્યા હોવાનો, સાધુઓ કેક કાપી પાર્ટીઓ કરી રહ્યા હોવાના વિડીયો મહેશગીરીએ જાહેર કરી ગોરખધંધાઓને ખુલ્લા પાડતા ચકચાર…

Read More

Mehsana: BHMSના પ્રથમ વર્ષની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, વિદ્યાર્થીઓએ હડતાલ કરી, જવાબદાર સામે પગલાં લેવા માંગ

Mehsana News: મહેસાણાથી વિસનગર હાઈવે પર આવેલ બાસણા મર્ચન્ટ કોલેજમાં BHMSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહેલ એક વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. આ ઘટનાને પગલે છાત્રોમાં આક્રોશ ફેલાયો હતો અને કોલેજના પ્રોફેસર દ્વારા તેઓને શિક્ષણ કાર્યમાં માનસિક ટોર્ચર કરવામાં આવતું હોઈ તેણીએ જીવન ટુંકાવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરતાં…

Read More

કૈલાશ માનસરોવર યાત્રા કરવા થઈ જાવ તૈયાર, દિલ્હી-બેઈજિંગની સીધી ફ્લાઈટ આ વર્ષે ફરી શરૂ થશે, જાણો કેટલું હશે ભાડું

Kailash Mansarovar Yatra 2025: ભારત અને ચીને કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો અને બંને દેશો વચ્ચે સીધી ફ્લાઈટો ઓપરેટ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ બંને દેશોએ કૈલાશ માનસરોવર યાત્રા આ વર્ષે ઉનાળામાં પુનઃ શરૂ કરવાનું નક્કી કર્યું છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે…

Read More

ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સની પ્રશંસનીય કામગીરી, 6 મહિનામાં હત્યા-બળાત્કાર-ઘરફોડ અને ચોરી સહિત 8 ગુનાઓ ઉકેલ્યા

ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સે ફરી એકવાર તેમની કુશળતા સાબિત કરી છે. છેલ્લા છ મહિનાના સમયગાળામાં, સ્નિફર ડોગ્સની ટીમે 8 ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સ્નિફર ડોગ ટીમે એન.ડી.પી.એસના બે કેસ ઉપરાંત એક હત્યા, બળાત્કાર, ઘરફોડ અને બે ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે. સ્નિફર ડોગ્સ અને તેને તાલિમબદ્ધ કરનાર ટીમ ઉપરાંત તમામ ડોગ…

Read More

રાજ્યની પ્રાથમિક શાળાના 41 લાખ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત કેલરી-પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે,નિર્ણય કરનારું ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય

રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા પઢાઈ ભી, પોષણ ભીના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવાનો…

Read More

અત્યાર સુધીમાં 2.75 કરોડથી વધુ નાગરિકોનું રાશન કાર્ડ માટે e-KYC પૂર્ણ, હાલ 4,376 આધાર કીટ કાર્યરત, વધુ 1000 નવી કીટો એક્ટિવ કરાશે

Gandhinagar News: રાજ્યના નાગરિકો સરળ અને ઝડપથી e-KYC કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે. આ વ્યવસ્થા પર બે અધિકારીઓ સતત મોનીટરીંગ કરી રહ્યા છે. રાજ્યમાં 1.38 કરોડ નાગરિકોએ ઘરે બેઠા માય-રેશન એપ દ્વારા જ્યારે ગ્રામ પંચાયત લેવલે VCE દ્વારા 1.07 કરોડ નાગરિકોનું e-KYC કરવામાં આવ્યુ છે. આમ, ‘માય- રેશન એપ’, ગ્રામ…

Read More

દેવભૂમિ દ્વારકામાં માત્ર 200 રૂપિયા માટે કોસ્ટ ગાર્ડની સેન્સેટિવ માહિતી પાકિસ્તાન મોકલતો યુવક ઝડપાયો, 7 મહિનાથી ISIની મહિલા જાસૂસના સંપર્કમાં હતો

Gujarat ATS: ગુજરાત ATSની ટીમે ફેસબૂક ફેન્ડને ઓખા જેટી પરની કોસ્ટગાર્ડની બોટના નામ-નંબરની ગુપ્ત માહિતી પાકિસ્તાની મહિલા જાસૂસને મોકલતા યુવકની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં છેલ્લા ત્રણ વર્ષથી ઓખા જેટી પર કોસ્ટગાર્ડની બોટોનું રિપેરિંગ કરતો યુવક રોજના માત્ર રૂપિયા 200 કમાવવા માટે પાકિસ્તાન માટે જાસૂસ બની ગયો હતો. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં…

Read More

Vadodara: દિવ્યાંગ છાત્રા દિયાને મળવા કાફલામાંથી નીચે ઉતર્યા PM નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝ, બન્ને વડાપ્રધાનને તેમના ચિત્રોની ફ્રેમ ભેટ સ્વીકારી

શહેરની એક દિવ્યાંગ વિદ્યાર્થિનીને મળવા માટે આ બન્ને મહાનુભાવો પોતાના કાફલાને રોકાવી નીચે ઉતર્યા હતા અને આ છાત્રાને મળ્યા હતા.

Read More