Gujarat24  /  

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે 188 શરણાર્થીઓને ભારતીય નાગરિકતાપત્ર એનાયત, CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ

આ 188 નાગરિકો અન્ય શરણાર્થી નાગરિકો માટે ઉદાહરણ સમાન છે. આગામી સમયમાં તેમનાં સંતાનો ઉદ્યોગપતિ, જનપ્રતિનિધિ જેવા પદો મેળવી દેશસેવા કરશે, એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

Read More

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ મહિલાઓની સુરક્ષાની પ્રતિજ્ઞા લઇને રક્ષાબંધનની ઉજવણી કરી

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ ડૉક્ટરો અને મહિલાઓની સુરક્ષાના સશક્ત સંદેશની સાથે યુનિવર્સિટીના કેમ્પસમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી સાથે સંકળાયેલ હોમિયોપથી, આયુર્વેદ, ફિઝિયોથેરાપી અને નર્સિંગના મેડિકલ અને પેરામેડિકલ ફેકલ્ટીઓના 900 જેટલા વિદ્યાર્થીઓ કે જેઓ ભવિષ્યના ડૉક્ટરો છે, તેમની સાથે 200 ફેકલ્ટી અને સ્ટાફના સભ્યો કેમ્પસમાં અને કેમ્પસની બહાર સ્ત્રીઓની સુરક્ષા…

Read More

વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવા CM ભૂપેન્દ્ર પટેલે 382 કરોડ રૂપિયા ફાળવવા મંજૂરી આપી

Gandhinagar News: CM ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી-એક્તા નગર સાથે વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાના કામો માટે રૂપીયા 381.16 કરોડની મંજૂરી આપી છે. PM નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર નર્મદા બંધ-એક્તા નગરમાં નિર્માણ…

Read More

શ્રીકષ્ટભંજનદેવ દાદાને શનિવાર નિમિત્તે ફુલો અને ફળોનો શણગાર અને અન્નકૂટ ધરાવાયો, હજારો ભક્તોએ કર્યા દર્શન

આજે દાદાના સિંહાસને ગુલાબ, ઓર્કિડ સહિત 7:00 કલાકે દાદાને સફરજન,કેળા,અનાનસ, મોસંબી,નારંગી વિગેરે ફળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતો.

Read More

વડતાલધામ દ્રિશતાબ્દીના ઉપલક્ષમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્રિય 125 કિલો સુખડીના પ્રસાદનો અન્નકુટ અન્નકુટ ધરાવાયો

Sarangpur Hanuman Photos: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી તારીખ 01-06-2024ને શનિવારના રોજ સવારે 5:30 વાગ્યે મંગળા આરતી તથા સવારે 7.00 વાગ્યે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મહત્ત્વનું છે કે, આજે હનુમાનજીને 125…

Read More