Gujarat24  /  

મુસાફરોને બસની ટિકિટ માટે છુટા રૂપિયામાંથી મુક્તિ, કુલ 1850 ST બસોમાં 3000થી વધુ એન્ડ્રોઇડ ટિકિટ મશીન કાર્યરત

GSRTC NEWS: ગુજરાતમાં અંતરિયાળ તેમજ શહેરી વિસ્તારમાં સમયબદ્ધ અને સલામત મુસાફરી માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની હજારો બસો કાર્યરત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ડિજિટલ ગુજરાતના મંત્રને વેગ આપવા રાજ્યમાં અંદાજિત 8,500થી વધુ બસ ઓપરેટ કરતું નિગમ હવે કેશલેશ સેવા તરફ આગળ વધી રહ્યું છે. સમાચારથી…

Read More