
Dwishatabdi Mahotsav Vadtaldham -2024: વડતાલના શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી મેતપુરવાળાએ શરૂ કરાવ્યું હતું બાળધૂન મંડળ, 170થી વધુ મંદિરનો કરાવ્યો હતો જિર્ણોદ્ધાર
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી મેતપુરવાળા વિશે અમે તમને જણાવીએ.