
ઓપરેશન સિંદૂર અંગે પાકિસ્તાનની મોટી કબૂલાત, બ્રહ્મોસ હુમલામાં ભોલારી એરબેઝ પર AWACS અને જેટનો ખાતમો થયો
ભારત અને પાકિસ્તાન વચ્ચે મે 2025માં ઊભા થયેલા તણાવ દરમિયાન ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનની સૈન્ય છાવણીઓ પણ હુમલા કર્યા હતા. આ હુમલામાં બહ્મોસ મિસાઇલોનો ઉપયોગ કરાયો હતો. પાકિસ્તાને હવે કબૂલ કર્યું છે કે, બહ્મોસ મિસાઇલ હુમલામાં તેના ભોલારી એરબેઝને ભારે નુકસાન થયું છે અને તેના AWACS અને જેટ વિમાનો નષ્ટ થઈ ગયાં છે. આ…