
મુંબઈના આંગણે મહંતસ્વામી મહારાજનો 91મો જન્મજયંતી મહોત્સવ ઉજવાયો, દેશ-વિદેશના 400થી વધુ સંતો સહિત 30 હજારથી થી અધિક ભક્તોએ ભાવાંજલિ અર્પણ કરી
પાંચેય ખંડની ધરતી પરથી પોતાના ગુરુહરિના દર્શન માટે ત્રીસ હજારથી અધિક હરિભક્તો તત્પર બન્યા હતા.
પાંચેય ખંડની ધરતી પરથી પોતાના ગુરુહરિના દર્શન માટે ત્રીસ હજારથી અધિક હરિભક્તો તત્પર બન્યા હતા.