Gujarat24  /  

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને લીધે ચારધામ યાત્રાની યાત્રા પર મોટી અસર, 31 ટકાથી વધુ શ્રદ્ધાળુઓનો ઘટાડો

ઉત્તરાખંડની ચારધામ યાત્રામાં યાત્રાળુઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર યાત્રાળુઓની સંખ્યામાં 31 ટકાનો મોટો ઘટાડો થયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરના લશ્કરી તણાવને લીધે ચિંતા અને યાત્રાળુઓની અસુરક્ષાને કારણે આ ઘટાડો નોંધવામાં આવ્યો છે. દેહરાદૂન સ્થિત પર્યાવરણીય સંગઠન SDC ફાઉન્ડેશનના અહેવાલ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. યાત્રાળુઓની સંખ્યામાં મોટો ઘટાડોસમાચાર…

Read More