
Ayodhya Ram Mandir: રામમંદિરમાં રામ દરબારની અભિજિત મુહૂર્તમાં પ્રાણપ્રતિષ્ઠા, અભિષેક કરાયો, આભૂષણ પહેરાવાયા
અયોધ્યા રામમંદિરમાં ગુરુવારે ગંગા દશહરાના શુભ મુહૂર્ત પર રામ દરબારની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રામ દરબાર સહિત 8 દેવ વિગ્રહોની પ્રાણપ્રતિષ્ઠા સવારે 11.25થી 11.40 દરમિયાન અભિજિત મુહૂર્તમાં કરાઈ હતી. સવારે 6 વાગ્યાથી પ્રાણપ્રતિષ્ઠાના અનુષ્ઠાન શરૂ થઈ ગયા હતા. રામ દરબારની મૂર્તિઓ તૈયાર કરનારા મૂર્તિકાર…