Gujarat24  /  

Gandhinagar: રાજ્યમાં માર્ચ 2025 સુધીમાં 1.75 કરોડથી વધુ કોલ 108માં નોંધાયા, 56.72 લાખથી વધુ પ્રસૂતિ અને 21.36 લાખથી વધુ માર્ગ અકસ્માતમાં ઈમર્જન્સી સેવા પૂરી પડાઈ

Gandhinagar News: ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી 108 ઇમરજન્સી સેવાની સમગ્ર ટીમ રાજ્યના નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ 2007માં રાજ્યમાં સૌ પ્રથમવાર શરૂ કરાયેલી અનન્ય આરોગ્યલક્ષી 108 ઇમરજન્સી સેવા આજે અન્ય રાજ્યો માટે પથદર્શક અને આદર્શ મોડલ પૂરવાર થઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

Read More