ખેડાના સંતરામ સખી મંડળની બહેનોને 50 પ્રકારની રાખડીઓના વેચાણથી થઇ 6 લાખ રૂપિયાની આવક

ભાઈની રક્ષા કરવા ઉપરાંત આ રાખડીઓ ગુજરાતની અનેક બહેનો માટે આવકનો મુખ્ય સ્ત્રોત બની છે. રક્ષાબંધન નિમિત્તે રાજ્યના 15થી વધુ સખી મંડળની બહેનો અવનવી ડીઝાઇનની રાખડીઓ બનાવીને તેનું વેચાણ કરી રહી છે અને 12 લાખ રૂપિયાથી વધુની આવક મેળવી રહી છે.

Read More

કેન્દ્રીય ગૃહ અમિતભાઈ શાહે અમદાવાદને અંદાજિત 1003 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોની ભેટ આપી, કુલ 45 વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન

સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજયમંત્રી જગદીશ વિશ્વકર્મા તથા અમદાવાદના મેયર સુપ્રતિભાબેન જૈન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, CM ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાનને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ સ્થાનિકો સાથે સંવાદ પણ સાધ્યો હતો.

Read More

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે 188 શરણાર્થીઓને ભારતીય નાગરિકતાપત્ર એનાયત, CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ

આ 188 નાગરિકો અન્ય શરણાર્થી નાગરિકો માટે ઉદાહરણ સમાન છે. આગામી સમયમાં તેમનાં સંતાનો ઉદ્યોગપતિ, જનપ્રતિનિધિ જેવા પદો મેળવી દેશસેવા કરશે, એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

Read More

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ મહિલાઓની સુરક્ષાની પ્રતિજ્ઞા લઇને રક્ષાબંધનની ઉજવણી કરી

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ ડૉક્ટરો અને મહિલાઓની સુરક્ષાના સશક્ત સંદેશની સાથે યુનિવર્સિટીના કેમ્પસમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી સાથે સંકળાયેલ હોમિયોપથી, આયુર્વેદ, ફિઝિયોથેરાપી અને નર્સિંગના મેડિકલ અને પેરામેડિકલ ફેકલ્ટીઓના 900 જેટલા વિદ્યાર્થીઓ કે જેઓ ભવિષ્યના ડૉક્ટરો છે, તેમની સાથે 200 ફેકલ્ટી અને સ્ટાફના સભ્યો કેમ્પસમાં અને કેમ્પસની બહાર સ્ત્રીઓની સુરક્ષા…

Read More

વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવા CM ભૂપેન્દ્ર પટેલે 382 કરોડ રૂપિયા ફાળવવા મંજૂરી આપી

Gandhinagar News: CM ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી-એક્તા નગર સાથે વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાના કામો માટે રૂપીયા 381.16 કરોડની મંજૂરી આપી છે. PM નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર નર્મદા બંધ-એક્તા નગરમાં નિર્માણ…

Read More

ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ને 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફિચર ફિલ્મ સહિત ત્રણ એવોર્ડ જાહેર

70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ગુજરાતની ફિચર ફિલ્મ કચ્છ એક્સપ્રેસને રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફિચર ફિલ્મ એવોર્ડ મળ્યો છે. મહિલા સશક્તીકરણનો મુદ્દો મજબૂત રીતે રજૂ કરતી આ ફિલ્મ વિવેચકોએ ખૂબ વખાણી હતી. આ ફિલ્મના નિર્માતા સોલ સૂત્ર એલએલપી છે તેમજ દિગ્દર્શનક વિરલ શાહ છે. તેઓને રૂ. 2 લાખ રોકડ પુરસ્કાર જાહેર થયો…

Read More

શ્રાવણના બીજા મંગળવારે શ્રીકષ્ટભંજન દેવને દિવ્ય શણગાર, જાણો નાડાછડીમાંથી વાઘા બનાવતા અને સિંહાસને શણગાર કરતાં કેટલો સમય લાગ્યો

શ્રાવણ માસ દરમિયાન શ્રીહરિ મંદિર દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

Read More

Vadtal 200: વડતાલ ધામથી 1000 ગામમાં દ્રિશતાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા રથનું પ્રસ્થાન, જાણો કઈ તારીખે રથ ક્યાં પહોંચશે

વડતાલધામને આંગણે આગામી તારીખ 7 નવેમ્બરથી તારીખ 15 નવેમ્બર-2024 દરમિયાન શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિ શતાબ્દી મહોત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાનાર છે.

Read More

શ્રાવણના બીજા સોમવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શિવજીની થીમવાળા વાઘા પહેરાવ્યા અને સિંહાસને શિવસ્વરુપનો શણગાર કરાયો, જાણો કેટલા દિવસની મહેનતે શણગાર તૈયાર થયો

શ્રાવણ માસના પવિત્ર બીજા સોમવારે તારીખ 12-08-2024 રોજ શ્રીકષ્ટભંજનદેવને શિવજીસ્વરુપ પ્રતિકૃતિવાળાનો વિશેષ શણગાર કરાયો છે.

Read More

Salangpur Hanumanji: શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને 50 કિલો ગુલાબના ફુલ અને કાંચના બોલનો દિવ્ય શણગાર કરાયો, હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનૂભવી

આજે સવારે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી.

Read More