
આ કારણે નવરાત્રિમાં 9 દિવસ થાય છે આદ્યશક્તિની પૂજા, જાણો ક્યારથી શરૂ થયું માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રિ
સનાતન ધર્મની તાસીર છે કે આપણે આપણા તહેવારોમાંથી પણ કંઈક નવું જ્ઞાન મેળવી શકીએ છીએ તથા આપણા તહેવારો વૈજ્ઞાનિક અભિગમ પણ પૂરો પાડે છે.
સનાતન ધર્મની તાસીર છે કે આપણે આપણા તહેવારોમાંથી પણ કંઈક નવું જ્ઞાન મેળવી શકીએ છીએ તથા આપણા તહેવારો વૈજ્ઞાનિક અભિગમ પણ પૂરો પાડે છે.
શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે પહેલા નોરતાનો દિવસ કેવો રહેશે.
ગોબર-ધન યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે રૂપિયા 37,000ની સબસિડી આપે છે.
રાજ્ય સરકાર દ્વારા અંબાજી અને બહુચરાજી શક્તિપીઠ સહિત કુલ 9 દેવસ્થાનો ખાતે નવરાત્રી-સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે.
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી મેતપુરવાળા વિશે અમે તમને જણાવીએ.
માઈભક્તો-ખેલૈયાઓની આરોગ્ય સલામતી સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સુદ્રઢ આયોજન કરાયું છે.
1 ઓક્ટોબર 2024થી દેશમાં આધાર કાર્ડ, PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના અને આવકવેરા જેવા 10 મુખ્ય નિયમોમાં ફેરફાર થયા છે.
વિશ્વના 500 સૌથી ધનિક લોકોમાં હવે ઝકરબર્ગ ચોથા સ્થાને છે. દુનિયાના સૌથી ધનિક ટોપ ત્રણ લોકોમાં ઈલોન મસ્ક, જેફ બેઝોસ અને બર્નાર્ડ આર્નોલ્ટ સામેલ છે.
એટ્રેક્ટિવ લૂક અને પાવરફુલ મોટરથી સજ્જ આ SUVની કિંમત 13.99 લાખ રૂપિયા કંપની દ્વારા નક્કી કરવામાં આવી છે.
આ એવોર્ડ સેરેમનીમાં શાહરુખ ખાન અને વિકી કૌશલ સહિતના ઘણાં સ્ટાર્સે પર્ફોર્મ કર્યું હતું. ત્યારે આ એવોર્ડ સેરેમનીમાં બોલિવૂડમાં કયા એક્ટર અને એક્ટ્રેસને કયો એવોર્ડ મળ્યો તેના વિશે અમે તમને જણાવીએ.