Gujarat24  /  Gujarat

Gandhinagar: ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-2025નો પ્રારંભ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો, 5 દિવસીય ટુર્નામેન્ટ યોજાશે

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટીમ વચ્ચે રમાનારી ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો ટોસ ઉછાળીને શુભારંભ કરાવ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ વાર કરવામાં આવ્યું છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. રાજ્યની ૬ મહાનગરપાલિકાઓની મેયર્સ ટીમ અને ૮ કોર્પોરેશન્સની કમિશનર…

Read More

Ahmedabad: આગામી 8 અને 9 ફેબ્રુઆરીએ યોજાશે મિલેટ મહોત્સવ – પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025, લાઇવ ડેમોન્સ્ટ્રેશન તેમજ લાઇવ ફૂડસ્ટોલ્સનું આયોજન

Ahmedabad News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બરછટ અનાજ એટલે કે મિલેટ્સમાંથી મળતા પોષણની મહત્તા સમજીને મિલેટ્સના ઉત્પાદન અને વપરાશ પર ભાર મૂક્યો છે. મિલેટ્સના ઉપયોગ અંગે લોકોમાં જાગરૂકતા ફેલાવવાના તેમના સઘન પ્રયાસોના પરિણામે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કર્યું હતું. આજે ગુજરાત પણ જાડા અને બરછટ અનાજના ઉપયોગ અને વપરાશને પ્રોત્સાહન આપી રહ્યું…

Read More

UCC Implementation in Gujarat: CM ભૂપેન્દ્ર પટેલે UCC માટે 5 સભ્યોની સમિતિની જાહેરાત કરી, સમિતિ પોતાનો અહેવાલ 45 દિવસમાં સરકારને સોંપશે

UCC Implementation: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ નાગરિકોને સમાન હક માટે સમાન નાગરિક ધારો-યુનિફોર્મ સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કરેલો છે. તદઅનુસાર, ગુજરાત રાજ્યમાં વસતા બધા જ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા પાંચ સભ્યોની સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે. સમાચારથી અપડેટ…

Read More

Surat: સુરતમાં જમવાનું ખૂટતા જાન લીલા તોરણે પાછી ફરી, કન્યા પક્ષની વહારે આવી પોલીસે હસ્તમેળાપ કરાવ્યો

Surat News: વરાછામાં લગ્નના અજબ-ગજબ કિસ્સાએ ચર્ચા જગાવી છે. માતાવાડી ખાતે આવેલી વાડીમાં બિહારી સમાજના લગ્ન પ્રસંગમાં જમવાનું ખૂટી પડતા રંગમાં ભંગ પડી ગયો હતો. વર અને કન્યા પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વરરાજા અંતિમ ઘડીએ લગ્નનો ઈન્કાર કરી જાન લઈ પરત ફરી ગયા હતા. ભર લગ્નમંડપમાં જ જાણે દુઃખોનો પહાડ તૂટી પડયો હોય તેમ…

Read More

Amreli Letter Kand: અમરેલી લેટરકાંડ અને ભાજપ પૂર્વમંત્રી દિલીપ સંઘાણી ઉકળ્યા, કહ્યુંઃ હું નાર્કો ટેસ્ટ માટે તૈયાર છું

Amreli Letter Kand: અમરેલીના લેટરકાંડ અને પાટીદારની દિકરીના અપમાન મુદ્દે ભાજપમાં આંતરિક વિવાદ યથાવત છે. આ ઘટનાથી વધુનો સમય વિત્યા પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી વચ્ચે સૌરાષ્ટ્રમાં ભાજપના નેતાઓમાં ચાલતા આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં હવે આ લેટરબોમ્બ પાછળ પૂર્વ મંત્રી અને ઈફ્કોના ચેરમેન દિલિપ સંઘાણીનુ નામ ઉછળ્યું છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં…

Read More

Surat: સુરતમાં ધારાસભ્ય વિનુ મોરડિયાએ અધિકારીઓનો ઉધડો લીધો, રહેણાંક વિસ્તારમાં ગોડાઉન સામે કાર્યવાહી કરવા કહ્યું

Surat News: ધારાસભ્ય વિનુ મોરડિયાએ અધિકારીઓનો ઉધડો લીધો હતો. તેમણે કતાર ગામમાં રહેણાંક વિસ્તારમાં ભંગારના ગોડાઉન ઉપર સવાલો ઉઠાવ્યા હતા. નોટિસ આપ્યા પછી કાર્યવાહી કરશે તેવું અધિકારીએ કહેતા ધારાસભ્ય ગુસ્સે થયા હતા. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. MLAએ કહ્યું કે, રહેણાંક મિલકતોની કાર્યવાહી વખતે નોટિસ નથી અપાતી. લોકોની…

Read More

Ahmedabad: AUDA 76.256 કિમીના SP રિંગ રોડને અઢી વર્ષમાં 6 લેન કરશે, બેઠકમાં સાણંદ GIDC સહિત 18 ટીપીને પરામર્શ

Ahmedabad News: AUDAના સ્થાપના દિવસે મળેલી બેઠકમાં સાણંદ GIDC સહિત 18 TPને પરામર્શ આપવાની સાથે રોજના એક લાખ વાહનોની અવરજવર ધરાવતા SP રીંગરોડને 6 લેન કરવા સહિતના મહત્વના નિર્ણય લેવાયા હતાં. AUDA દ્વારા રૂપિયા 2200 કરોડના ખર્ચે 76.256 કિલો મીટરના SP રીંગ રોડને આગામી અઢી વર્ષમાં 4 લેનથી વધારી 6 લેન કરાશે. રીંગ રોડને વિકસાવાનું…

Read More

રાજકોટના કોન્ટ્રાક્ટરનું કુંભસ્નાન કર્યા બાદ શ્વાસ ચડતાં મૃત્યુ, પત્ની સાથેની ધાર્મિક યાત્રા જિંદગીની અંતિમ સફર બની

Mahakumbh Mela 2025: રાજકોટમાં રહેતા PGVCLના કોન્ટ્રાકટર પત્ની સાથે પ્રયાગરાજ ગયા હતા. ત્યાં અચાનક શ્વાસ ચડ્યા બાદ તબિયત લથડતા રાયબરેલી હોસ્પીટલે ખસેડ્યા હતાં. ત્યાં મૃત્યુ નીપજતા પત્ની સાથેની પવિત્ર યાત્રા જિંદગીની અંતિમ સફર બની રહી હતી. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. રાજકોટના બજરંગવાડીમાં રહેતા અને PGVCLના કોન્ટ્રાકટર તરીકે…

Read More

Mahakumbh 2025: મહાકુંભમાં શ્રદ્ધાળુંઓના મોત બાદ લોકોનો મોહ ભંગ થયો, ST બસની 119 લોકોએ એડવાન્સ બુક ટિકિટ રદ કરાવી

Mahakumbh 2025: સોમવારે પ્રયાગરાજમાં સંગમતીર્થ સ્થાને વસંતપંચમીનું મહાકુંભ મેળાનું ચોથું શાહી સ્નાન થશે. આ દિવસે કરોડો શ્રદ્ધાળુંઓ ગંગા-યમુનાના વિવિધ ઘાટ પર સિદ્ધિ અને સાધ્ય યોગમાં સ્નાન કરીને ધન્યતા અનુભવશે. ત્યારે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો મહાકુંભમાં આ શાહી સ્નાનો લાભલેવા ઉત્સુક છે, પણ STની 119 લોકોએ ટિકિટ રદ કરાવી છે. જોકે, ખાનગી લકઝરી બસો અને ખાનગી…

Read More

Salangpur Hanumanji: શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના ધામમાં વસંતપંચમીની ઉજવણી, લાખો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનૂભવી

Salangpur Hanumanji: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી વસંતપંચમી નિમિત્તે તારીખ 02-02-2025ને રવિવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા તથા કલરફૂલ સેવંતીના મિક્સ ફુલો વડે દિવ્ય શણગાર કરાયો છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. આજે…

Read More