
Gandhinagar: એક જ વ્યક્તિના બે નામને બર્થ સર્ટિફિકેટમાં રાખવા પરિપત્ર જાહેર, હવે ઉર્ફે શબ્દ માન્ય રહેશે, સુધારા માટે અપીલ નહીં કરવી પડે
Gandhinagar News: મુખ્ય રજિસ્ટ્રારે બુધવારે નવો પરિપત્ર જારી કરીને જાણકારી આપી છે કે જન્મ-મરણ રજિસ્ટ્રેશનમાં, જો કોઈ વ્યક્તિના બે નામ હોય, તો તેવા બંને નામો જન્મ પ્રમાણપત્રમાં “ઉર્ફે” શબ્દની સાથે દાખલ કરવા મંજુરી આપવામાં આવશે. અગાઉ, કોઈ વ્યક્તિના બે નામો કે અન્ય સુધારાઓ માટે તલાટીથી જિલ્લા રજિસ્ટ્રાર સુધી અરજી સ્વીકારવાની પ્રક્રિયા હતી, અને ઘણીવાર અરજી…