Gujarat24  /  Gujarat

Vadtal: વડતાલધામમાં ઉજવાનાર શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવની આમંત્રણ પત્રિકાનું પૂજન-લેખન કરાયું, દેવોને પ્રથમ આમંત્રણ પત્રિકા પાઠવી

આચાર્ય મહારાજે વડતાલના દેવોને પ્રથમ પત્રિકા લખી હતી. સાથે સાથે છ ધામના દેવોને પણ આમંત્રણ પત્રિકા લખવામાં આવી હતી.

Read More

મંગળવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને 200 કિલો ગુલાબ અને એન્થોરિયમના ફુલનો દિવ્ય શણગાર કરાયો, જાણો કેટલા દિવસની મહેનતે તૈયાર થયા વાઘા

Sarangpur Hanuman Mandir: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 15-10-2024ને મંગળવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા અને ફુલોનો શણગાર કરવામાં આવ્યો હતો. આજે સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સવારે 07:00 શણગાર…

Read More

Vadodara: વડોદરામાં પૂર બાદ સફાઇમાં નીકળેલા 65 મેટ્રિક ટન પ્લાસ્ટિકના કચરાનું કરાયું રિસાયક્લિંગ, 26860 મેટ્રીક ટન ભીના કચરાનું બનાવાયું ખાતર

પૂરમાં રાહત અને બચાવની કામગીરી સાથે પર્યાવરણીય નુકસાન કરતા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે.

Read More

Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલ નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024 લૉન્ચ કરશે, GIDCના રૂપિયા 564 કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશા-દર્શનમાં આ વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, નવા વિકાસ કામોની મંજૂરીના ઉપક્રમ યોજાઈ રહ્યાં છે.

Read More

Gandhinagar: નવરાત્રિ દરમિયાન વિશ્વના સૌથી વિશાળ પરંપરાગત પરિધાનોનું અનાવરણ, CM ભૂપેન્દ્ર પટેલે લીધી મુલાકાત

આ સુંદર પરિધાન સર્જનાત્મકતાની મનમોહક રજૂઆત છે, જે ગુજરાતના સાંસ્કૃતિક ગૌરવને દર્શાવે છે.

Read More

Gandhinagar: ગ-રોડ ઉપર અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા એક્ટિવાચાલકનું મોત, અકસ્માતમાં યુવાનનું લિવર ડેમેજ થતા જીવ ગુમાવ્યો

એક્ટિવા ચાલકને લીવરના ભાગે ગંભીર ઇજા થતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.

Read More

Ahmedabad: સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે મહારાણીજીના ભવ્ય નવ વિલાસ મનોરથનું આયોજન, વૈષ્ણભક્તોએ લાભ લીધો

Ahmedabad News: શ્રીભાગવત વિદ્યાપીઠ-સોલામાં શ્રીયમુના મહારાણીજીનાં પ્રીત્યર્થે ભવ્ય નવ વિલાસ મનોરથોનું આયોજન થયું હતું. આ મહોત્સવમાં શ્રીયમુનાજીનું વિશ્રામ ઘાટ પાસે સ્થાપન કર્યું હતું. સમૂહ યમુનાષ્ટકનાં 41 પદનાં પાઠ તથા યમુનાઘાટ પર દીપદાન મનોરથ વગેરે દ્વારા આ નવરાત્રિનાં નવ દિવસ મહોત્સવનું આયોજન થયું હતું. જેમાં સૌ વૈષ્ણભક્તોએ લાભ લીધો હતો. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ…

Read More

વિજયાદશમી (દશેરા) અને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડિશનલ વાઘાનો ગરબા-શ્રીફળનો દિવ્ય શણગાર ધરાવાયો

Sarangpur Hanuman Mandir: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી વિજયાદશમી (દશેરા) નિમિતે તારીખ 12-10-2024ને શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડિશનલ વાઘા અને માટલી, દાંડિયા-શ્રીફળનો શણગાર કરવામાં આવ્યો હતો. સવારે મંગળા તથા શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં…

Read More

Ahmedabad: ભાગવત વિદ્યાપીઠ સંચાલિત શ્રીવરતંતુ સંસ્કૃત મહાવિદ્યાલય સમાયોજિત શ્રીઅનુષ્ઠાત્મક સરસ્વતી મહોત્સવનું આયોજન કરાયું

શ્રીવરતંતુ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા ભાગવતઋષિજીની પ્રેરણાથી પ્રતિવર્ષ અનુસાર શારદીય સરસ્વતી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

Read More