Gujarat24  /  Gujarat

ખ્યાતિકાંડ બાદ હવે PMJAYમાં ગેરરીતિ રોકવા AIની મદદ લેવાશે, દર્દીની સારવારના નામે ખોટા ડોક્યુમેન્ટ હશે તો પકડાઈ જશે

Ahmedabad News: ખ્યાતિકાંડ બાદ રાજ્ય આરોગ્ય વિભાગની ઘણી બદનામી થઈ છે. આ કારણોસર હવે PMJAY યોજના અંતર્ગત ગેરરીતી રોકવા આરોગ્ય વિભાગ સક્રિય થયુ છે. હવે PMJAY યોજનામાં ગેરરીતિ અટકાવવા માટે આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સની મદદ લેવામાં આવશે. દર્દીની સારવાર સમયે ખોટા દસ્તાવેજ હશે તો પકડાઈ જશે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક…

Read More

Salangpur: શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સેવંતીના ફુલોનો શણગાર એવં ફ્રુટનો અન્નકૂટ ધરાવાયો

Salangpur Hanumanji: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 07-12-2024ને શનિવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને સેવંતીના ફુલોનો શણગાર કરાયો છે. આજે સવારે મંગળા આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ પછી શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. સમાચારથી અપડેટ…

Read More

ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ એક ગૌરવ સિદ્ધિ મળી, કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કોના પ્રિક્સ વર્સેઇલ્સ 2024માં વૈશ્વિક સ્તરે માન્યતા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની વૈશ્વિક ગૌરવ સિદ્ધિમાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વર્લ્ડ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું છે. પેરિસમાં યુનેસ્કો હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત થયેલો આ એવોર્ડ રાજ્ય સરકાર વતી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ GSDMAના…

Read More

ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સની પ્રશંસનીય કામગીરી, 6 મહિનામાં હત્યા-બળાત્કાર-ઘરફોડ અને ચોરી સહિત 8 ગુનાઓ ઉકેલ્યા

ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સે ફરી એકવાર તેમની કુશળતા સાબિત કરી છે. છેલ્લા છ મહિનાના સમયગાળામાં, સ્નિફર ડોગ્સની ટીમે 8 ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સ્નિફર ડોગ ટીમે એન.ડી.પી.એસના બે કેસ ઉપરાંત એક હત્યા, બળાત્કાર, ઘરફોડ અને બે ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે. સ્નિફર ડોગ્સ અને તેને તાલિમબદ્ધ કરનાર ટીમ ઉપરાંત તમામ ડોગ…

Read More

રાજ્યની પ્રાથમિક શાળાના 41 લાખ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત કેલરી-પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે,નિર્ણય કરનારું ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય

રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા પઢાઈ ભી, પોષણ ભીના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવાનો…

Read More

6 ડિસેમ્બરના રોજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાશે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરાવશે પ્રારંભ

Palanpur News: રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકોની આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષ 2024 માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આગામી 6 ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતેથી રાજ્યવ્યાપી રવિ…

Read More

અત્યાર સુધીમાં 2.75 કરોડથી વધુ નાગરિકોનું રાશન કાર્ડ માટે e-KYC પૂર્ણ, હાલ 4,376 આધાર કીટ કાર્યરત, વધુ 1000 નવી કીટો એક્ટિવ કરાશે

Gandhinagar News: રાજ્યના નાગરિકો સરળ અને ઝડપથી e-KYC કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે. આ વ્યવસ્થા પર બે અધિકારીઓ સતત મોનીટરીંગ કરી રહ્યા છે. રાજ્યમાં 1.38 કરોડ નાગરિકોએ ઘરે બેઠા માય-રેશન એપ દ્વારા જ્યારે ગ્રામ પંચાયત લેવલે VCE દ્વારા 1.07 કરોડ નાગરિકોનું e-KYC કરવામાં આવ્યુ છે. આમ, ‘માય- રેશન એપ’, ગ્રામ…

Read More

ભૂપેન્દ્રસિંહે માત્ર 4 વર્ષમાં જ BZના નામે કરોડોનું સામ્રાજ્ય ઊભું કરી દીધુ, ફાયનાન્સ સહિત અન્ય પેઢીઓ શરૂ કરી

Ahmedabad News: વળતરની લાલચમાં હજારો નાના રોકાણકારોને રાતા પાણીએ રડાવનારાં BZ સોલ્યુશનના મહાઠગ ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઘણાં ઓછા સમયમાં સાબરકાંઠા અરવલ્લી સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં નેટવર્ક ઉભું કરી દીધું હતું. એટલું જ નહીં, માત્ર ચારેક વર્ષમાં મહાઠગે લાખો કરોડોનું સામ્રાજ્ય ઉભુ કર્યું હતું. રોકાણકારોના પૈસે ઈલેક્ટ્રોનિકસનાશો-રૂમથી માંડીને ફાયનાન્સ પેઢી શાળા-કોલેજો શરૂ કરી ભૂપેન્દ્રસિંહ જાણે બિઝનેસમેન-સેલિબ્રિટી બની…

Read More

Gandhinagar: એકેડેમિક કેલેન્ડરમાં ફેરફાર, સામાન્ય વહિવટ વિભાગ દ્વારા ધૂળેટીની રજા બદલી

Gandhinagar News: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલોના એકેડેમિક કેલેન્ડરમાં ફેરફાર કરીને ધુળેટીની રજા બદલવામા આવી છે. રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા 14 નવેમ્બરે જાહેર કરેલ રજાઓની યાદીમં ધુળેટીની રજા 14 માર્ચના આપવામાં આવી છે. જેથી એકેડેમિક કેલેન્ડરમાં સ્કૂલોને અપાયેલી 15 માર્ચની રજા બદલાઈ છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં…

Read More

Gandhinagar: ખ્યાતિકાંડ બાદ આરોગ્યતંત્ર જાગ્યું, રજિસ્ટ્રેશન વિનાની હોસ્પિટલોને રૂપિયા 5 લાખનો દંડ

Gandhinagar News:ખ્યાતિકાંડ બાદ હવે આરોગ્યતંત્ર હાલપુરતું સફાળું જાગી ગયું છે. આગામી 12 માર્ચ-2025 સુધી ગુજરાતની તમામ હોસ્પિટલો માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. આ સમયમર્યાદામાં રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેવી આરોગ્યસંસ્થા સામે નાણાકીય કાર્યવાહી ઉપરાંત કાયદાકીય પગલાં ભરવામાં આવશે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક…

Read More