Gujarat24  /  Gujarat  /  Junagadh

વિસાવદરમાં ભાજપ-કોંગ્રેસ અને આપ ત્રિપાંખિયો ચૂંટણી જંગ, જાણો કોની થઈ શકે છે જીત

જૂનાગઢ જિલ્લાની એકમાત્ર એવી બેઠક જ્યાં સૌથી વધુ પાટીદારના એક લાખ કરતા વધુ મતો છે. જેથી આ બેઠક ઉપર ૨૦૨૫ માં ભાજપ-કોંગ્રેસ અને આપે ત્રણેયે પોતાના ઉમેદવાર પટેલ જ્ઞાતિમાંથી પસંદ કર્યા છે. ભાજપે ફરી બેઠક કબજે કરવા સહકારી ક્ષેત્રના આગેવાન એવા પૂર્વ ભાજપ પ્રમુખ કિરીટ પટેલને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે નવા ચહેરા તરીકે…

Read More

Asiatic lion: સિંહોની વસતી ગણતરીની પૂરી, આ વખતે સિંહોની સંખ્યા 800થી 900 જાહેર કરવામાં આવે તેવો અંદાજ

Lion census in gujarat: ધોધમાર વરસાદના પડકાર વચ્ચે એશિયાટિક સિંહોની 16મી વસ્તી ગણતરી અંદાજ પૂર્ણ થયો છે. સિંહની સંખ્યામાં ગત ગણતરી કરતા વધારો થવાનો છે તેવો વનમંત્રીએ દાવો કર્યો છે. ગણતરી દરમ્યાન ભરવામાં આવેલા તમામ ફોર્મ એકત્ર કરી સાસણ ખાતે પહોંચાડવામાં આવી રહ્યાં છે. તમામ ડેટા એકઠો થઈ ગયા બાદ કમિટી દ્વારા તેનું પૃથક્કરણ કરવામાં…

Read More

આગામી 10થી 13 મે દરમિયાન ડાયરેક્ટ બીટ વેરીફીકેશન પદ્ધતિથી એશિયાઈ સિંહની વસતી ગણતરી થશે, 2020માં કુલ 674 જેટલા સિંહોની વસતી નોંધાયેલી

Asiatic lion population census 2025: સિંહ, સાવજ, ઊંટિયો વાઘ, બબ્બર શેર, કેસરી, ડાલામત્થો જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. વર્ષ 1980થી ગીર એશિયાઇ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે. એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું જ નહીં એશિયાનું પણ ગૌરવ છે. આ સમાચાર પણ…

Read More

સોમનાથ ખાતે શિવરાત્રિ નિમિત્તે ત્રીદિવસીય મહોત્સવનું આયોજન, જાણો 24થી 26 ફેબ્રુઆરીએ કયા છે કાર્યક્રમ

Somnath Shivratri Celebration: શ્રી સોમનાથ મંદિર, ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે વિશ્વભરમાં જાણીતું છે. મહાશિવરાત્રીના પાવન અવસર પર અહીં દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ વર્ષે શિવરાત્રીના મહાપર્વ પર શ્રદ્ધાળુઓ માટે કલા સાથે આરાધનાના ઉદ્દેશ્યથી તારીખ 24થી 26 ફેબ્રુઆરી, 2025 દરમિયાન શાસ્ત્રીય સંગીત અને નૃત્ય કલાના ત્રિ-દિવસીય સોમનાથ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમાચારથી…

Read More

Junagadh: મહેશગીરીએ સાધુતાને કલંક લાગે એવા આક્ષેપ કર્યા, દારુ, મુજરા અને કેક પાર્ટીના વીડિયો મીડિયા સમક્ષ રજૂ કર્યા

Junagadh News: ભવનાથની પવિત્ર ભૂમિમાં એટલી હદે ગોરખ ધંધા ચાલે છે કે લોકોનું માથું શરમથી ઝુકી જાય. શિવરાત્રીના મેળામાં ભવનાથ તળેટીમાં હરીગીરીના ચેલાચપાટાને ત્યાં મુજરા થઈ રહ્યા હોવાનો, જુના અખાડામાંથી વેશ્યા ઝડપાઈ હોવાનો, અખાડામાં જ દારૂની પાર્ટી કરનારાઓને પકડ્યા હોવાનો, સાધુઓ કેક કાપી પાર્ટીઓ કરી રહ્યા હોવાના વિડીયો મહેશગીરીએ જાહેર કરી ગોરખધંધાઓને ખુલ્લા પાડતા ચકચાર…

Read More