Gujarat24  /  Gujarat  /  Anand

અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના ૩૩ મુસાફરોના મૃતદેહ લાવવા માટે કુલ ૧૯ એમ્બ્યુલન્સ વાન સિવિલ હોસ્પિટલ અમદાવાદ પહોંચી

આણંદ, શનિવાર : તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના મૃૃૃૃૃૃતકોના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃતકોની ઓળખ કરીને તેમના મૃતદેહોને અમદાવાદ ખાતેથી આણંદ સુધી લાવવામાં આવશે. આ માટે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જિલ્લાના…

Read More

ગોકુલધામ નાર પરીસરમાં માતૃ પિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી, બાળકોએ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા માતા-પિતાનું પૂજન અને ચરણ સ્પર્શ કર્યા

ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતા એ સ્નેહ, ત્યાગ અને આત્મીયતાના મૂર્તિરૂપ છે. એમના આશીર્વાદ અને માર્ગદર્શનથી બાળકોના જીવનમાં સંગઠન, સાંસ્કૃતિક મૂલ્યો અને જીવનમાં સંસ્કારોનો અમૂલ્ય ભંડાર મળે છે. આટલા મહત્વના જીવનદાતા પ્રત્યે સન્માન, શ્રદ્ધા અને કૃતજ્ઞતાની ભાવનાને ઉજાગર કરવા માટે ગોકુલધામ નાર ગુરૂકુલના બાળકો દ્વારા માતૃ પિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત…

Read More

Anand: ગોકુલધામ ઇન્ટરનેશનલ કેમ્પસમાં નવરાત્રી મહોત્સવ 2024ની ઉત્સાહભેર ઉજવણી થઇ, વિદ્યાર્થીઓ અને સભ્યો મનમૂકીને ગરબે ઘૂમ્યા

આ કાર્યક્રમમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓએ તેમના રંગબેરંગી પરંપરાગત પરિધાનમાં આનંદ અને ગર્વ સાથે ગરબા કરીને સર્જનાત્મકતા દર્શાવી હતી.

Read More

Anand: ગોકુલધામ નારના સંસ્થાપક શુકદેવપ્રસાદદાસજી સ્વામીનું વિશેષ સન્માન, રોટરી ઇન્ટરનેશનલે એક્સેલેન્સ ઇન સર્વિસ ટુ હ્યુમિનિટી એવોર્ડ એનાયત કર્યો

આપણા ગુજરાતમાં ગોકુલધામ નારના સ્વપ્નદ્રષ્ટ્રા કે જેમના નામે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ થયેલા છે એવા શુકદેવપ્રસાદદાસજીની પસંદગી કરવામાં આવી હતી.

Read More